મન શાંત રાખવાના સરળ ઊપાયો


►(01) તમારી જાતને સુધારો,પારકી પંચાત કરવી નહી.

►(02) કડવા ઘૂંટડા ગળી જવા, ઇર્ષા કરવી નહી.

►(03) દેખા દેખીથી દુર રહેવું, ખોટી લાલચમાં આવવું નહી.

►(04) વિચારીને બોલવું, શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.


►(05) માગ્યા વિના કોઇને પણ સલાહ આપવી નહી.

►(06) તમારી સલાહને અનુસરે તેવી અપેક્ષા રાખશો નહી.

►(07) તમારી જરૂરીયાતો ઘટાડો,ઓછી જરૂરીયાતોમાં જીવતા શીખો.

►(08) કોઇની સાથે ખોટી દલીલબાજી કરવી નહી.


►(09) તમારા કોઇ ખોટા વખાણ કરે તેવી અપેક્ષા રાખશો નહી.

►(10) વર્તમાનમાં જીવો, ભવિષ્યની ખોટી ચિંતા કરવી નહી.

►(11) વિકટ પરિસ્થિતિમાં શાંત રહેવું.

►(12) વિચાર,વાણી,વર્તનમાં એક રૂપતા રાખો.

►(13) સહન શીલતા કેળવો.

►(14) તમારી ફરજ પ્રત્યે સભાન રહો.


►(15) દરેક જીવોને નિ:સ્વાર્થ પ્રેમ કરો

►(16) ઓછા સમ્બન્ધ રાખો,


પણ ૧૦૦ કેરટ સોના ના સમ્બન્ધ રાખો.

Comments

Popular Posts